1
૧) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા.
2
૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
3
૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
4
૪) કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો.
5
૫) કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો.
6
૬) તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો.
7
૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
8
૮) ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે.