ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) જમાનાના સોગંદ.

2

૨) નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે.

3

૩) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી.